Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઘરમાં બનાવો આટલી બારીઓ, દૂર થશે દુર્ભાગ્ય

ઘરમાં બનાવો આટલી બારીઓ, દૂર થશે દુર્ભાગ્ય
, ગુરુવાર, 16 માર્ચ 2017 (05:18 IST)
ઘરમાં અમે બારીઓ આથી લગાવીએ છે કે હવા, અજવાળો વગેરે આવી શકે. કહેવાય છે કે ઘરની બારીઓની સ્થિતિ આ રીતે હોવી જોઈએ જેનાથી વધારે થી વધારે ઑક્સીજન આવી શકે. વાસ્તુશાસ્ત્રમાં ઘરની વારીઓનો પણ જુદો મહત્વ હોય છે. વાસ્તુના હિસાબે જો ઘરમાં બારી લગાવીએ છે તો તેનો ફાયદો તમને જરૂર મળશે. આવો જાણીએ બારીઓથી સંકળાયેલા કેટલાક વાસ્તુ  ટિપ્સ 
1. વાસ્તુશાસ્ત્ર મુજબ પશ્ચિમ અને દક્ષિણ દિશામાં બારીઓ અને બારના નહી હોવા જોઈએ. જો બહુ જરૂરી છે તો આ દિશામાં તમે નાની અને ઓછી બારીઓ બનાવી 
 
શકો છો. પશ્ચિમમાં બારીને આખી પશ્ચિમી દીવાર મૂકીને વાયવ્ય ખૂણામાં રાખવું જોઈએ. 
 
2. દક્ષિણ દિશાની દીવારમાં દક્ષિણ પૂર્વ ખૂણામાં બારી રાખવી વધારે ફળદાયી હોય છે. તેનાથી સૂર્યની હાનિકારક રોશનીઓનો પ્રવેશ ઘરમાં નહી હોય છે.
 
3. કહેવાય છે કે એક રૂમમાં બારીઓની સંખ્યા બે થી વધારે નહી હોવી જોઈએ. ભવનમાં બારીઓની સંખ્યા ઈવન હોવી જોઈએ ઓડ નહી. તેનાથી ઘરમાં દુર્ભાગ્ય નહી આવે છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ઘર અને દુકાનમાં પ્રગટાવો આ વસ્તુઓ, જીવશો એશો-આરામ અને ઠાઠમાઠ ભરી જીંદગી