Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Camphor Tree Benefit: કપૂરનો છોડ બનાવી દેશે બગડેલા કામ ઘરમાં આ દિશામાં લગાવવાથી થશે લાભ

Camphor Tree Benefit: કપૂરનો છોડ બનાવી દેશે બગડેલા કામ ઘરમાં આ દિશામાં લગાવવાથી થશે લાભ
, બુધવાર, 22 નવેમ્બર 2023 (13:15 IST)
Camphor Tree Benefit: કપૂરનો ઝાડ પ્રાણ વાયુ આપે છે. તેના હોવાથી ઘરની આસપાનો વાતાવરણ શુદ્ધ રહે છે. કપૂરનો છોડ ઘરમાં લગાવવાથી ખરાબ શક્તિઓનો પડછાયો ઘર પર પડતો નથી. વ્યક્તિ તણાવથી દૂર રહે છે. તમે તેને બગીચામાં, આંગણામાં વાવી શકો છો.
 
વાસ્તુમાં કહ્યુ છે કે કપૂરનો છોડ ધનની આવક ને આકર્ષિત કરે છે. તેને ઘરમાં લગાવવાથી ધનની કમી નથી હોય છે. 
 
કપૂરનો છોડ ઘરના બહાર રાખી રહ્યા છો તો તેને મુખ્ય દ્વારના જમણી બાજુ રાખો. ઘરની અંદર તેને કોઈ પણ ખૂણામાં રાખી શકો છો. 
 
આયુર્વેદ અને વાસ્તુમાં કપૂરનો છોડ સારા આરોગ્યનો ભંડાર અને વરદાન છે. માન્યતા છે કે જે ઘરોમાં કપૂરનો છોડ હોય છે ત્યાં રોગો ભટકતા પણ નથી 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

22 નવેમ્બરનું રાશિફળ - આજનો દિવસ આ રાશિના જાતકોને માટે રહેશે ખૂબ જ શુભ