Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વાસ્તુ મુજબ નિસરણી

વાસ્તુ મુજબ નિસરણી
N.D
- મકાનમાં સીડીઓ કાયમ જમણી બાજુ બનાવો અને એક સીડીથી બીજી સીડી વચ્ચે 9 ઈંચનુ અંતર હોવુ જોઈએ. આ આદર્શ અંતર માનવામાં આવે છે.

- સીડીઓની નીચે સ્લોપિંગમાં બેડરૂમ કે પૂજા ઘર ન હોવુ જોઈએ.

- ભૂલથી પણ નિસરણી નીચે ટોયલેટ ન બનાવો. આવુ કરવાથી મકાન માલિક અને તેના પરિવારના સભ્યોના બીમાર રહેવાની શકયતા વધી જાય છે.

Share this Story:

Follow Webdunia gujarati