Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પિરામીડ વડે ધન પ્રાપ્તિ કરો

પિરામીડ વડે ધન પ્રાપ્તિ કરો
રાશિ પિરામીડના ઉપયોગ વડે ધનની પ્રાપ્તિ કરી શકાય છે. આ માટે શ્રાવણ મહિનાની સુદના નવમા દિવસે જયેષ્ઠ નક્ષત્રમાં કોઈ પંડિત વડે રાશિ પિરામીડને કુબેર મંત્ર વડે અભિમંત્રિત કરાવડાવો. પછી આને પોતાના વ્યવસાય સ્થળ અને ઓફીસની પુર્વ દિવાલ પર લગાવી દો. દરરોજ સ્નાન કર્યા બાદ આની પૂજા કરવી. ત્યાર બાદ દસ મિનિટ સુધી 'શ્રી લક્ષ્મી રમણા નમો:નમ:' મંત્રનો જાપ કરવો જોઈએ. આ કાર્ય કરવાથી ઝડપથી ધન લાભ થાય છે. સાથે સાથે તેના ઘરના સભ્યોની સાથે તેના સંબંધો વધારે ગાઢ બને છે.

Share this Story:

Follow Webdunia gujarati