* જેમના ઘરની આર્થિક સ્થિતિ સારી ન હોય તેમણે પોતાના ઘરની અંદર ચોરસ સિક્કો રાખવો જોઈએ તેમજ કુતરાને દૂધ આપવું જોઈએ.
* ઘરના ઉત્તર અને પૂર્વ ખુણામાં ક્યારેય પણ પગરખાં ઉતારવા નહિ.
* બેડરૂમની અંદર પૂર્વ દિશામાં જ સ્ટડી ટેબલને મુકો અને વાંચતી વખતે ચહેરો પણ પૂર્વ દિશા તરફ રાખો.
* વાસ્તુમાં એટેચ ટોયલેટને સ્થાન નથી.
* સો ગ્રામ ચોખાને તેતાલીસ દિવસ સુધી નદીમાં પધરાવો તેનાથી તમારા કષ્ટનું નિવારણ થઈ જશે.
* ચકલીઓને ચણ નાંખવાથી પ્રગતિ થાય છે.
* કીડીઓને ગોળ અને જવનો લોટ નાંખવાથી મનને શાંતિ મળે છે અને ગૃહકલેશ દૂર થાય છે.
* લક્ષ્મી પ્રાપ્તિ માટે 30 મણકાની રુદ્રાક્ષની માળાથી જાપ કરો.