Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઘરમાં ધનની વર્ષા થવા માંડશે, જો ત્યાંથી તરત જ દૂર કરશો આ ...

if you want to be rich, remove this things

ઘરમાં ધનની વર્ષા થવા માંડશે, જો ત્યાંથી તરત જ દૂર કરશો આ ...
, સોમવાર, 22 ઑગસ્ટ 2016 (15:50 IST)
આપણે  બધા ઈચ્છીએ છીએ કે આપણુ  ઘર એવુ  બન્યું હોય, જે સંપૂર્ણ રીતે વાસ્તુ પ્રમાણે  હોય અને ઘરમાં હમેશા સકારાત્મકતા આવે અને એમાં રહેતા દરેક માણસનું પ્રમોશન થાય. તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે અજમાવો આ ઉપાય પણ ઘણી વાર એવો હોય છે કે આપણુ  ઘર તો વાસ્તુ હિસાબે જ બનેલું હોય છે પણ આપણે તેમા મુકેલી કેટલીક વસ્તુઓ પર ધ્યાન નથી આપતા, જે આપણા ઘરના વિનાશનુંં  કારણ બની જાય છે.  વાસ્તુ  મુજબ ઘરમાં ઘણી એવી વસ્તુઓ હોય છે,  જેની અસર સીધી તમારા પૈસા પર પડે છે.  આ વસ્તુઓને હટાવવા પર જો ધ્યાન ન આપ્યું તો તમે ક્યારે ગરીબીના રાસ્તે પહોંચી જશો એ તમને ખબર  નહી પડે. જાણો, ઘર તમારું કેવું પણ હોય, પણ  એમાં આ વસ્તુઓની સફાઈ કરશો તો,  તમે જીવનભર ખુશ અને પૈસાવાળા બની રહેશો.  આવો જાણીએ કઈ છે એ વસ્તુઓ ... 

 

કબૂતરનો માળો  
એવુ  કહેવાય છે કે ઘરમાં કબૂતરનો માળો હોવાથી ગરીબીની સાથે-સાથે ઘરમાં અસ્થિરતા પણ આવી જાય છે. જો તમારા ઘરમાં આવો માળો હોય તો એને ઘરમાંથી દૂર રાખો. 
webdunia
 

મધપુડો  તમારા માટે ખતરનાક હોવા ઉપરાંત આ ઘરમાં દુર્ભાગ્ય અને ગરીબીને આકર્ષિત કરે છે. એને ઘરમાંથી જેટલુ બને તેટલુ જલ્દી દૂર કરો. 
webdunia

કરોળિયાના જાળ તમારા જીવનમાં દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓનો સંકેત છે... તેથી એને તરત જ હટાવી દો અને તમારા ઘરને સાફ કરો. 
webdunia

તૂટેલો અરીસો 
આ ન માત્ર ખરાબ વાસ્તુના પ્રતીક છે, પણ આ ઘરમાં નેગેટિવ ઉર્જાને પણ આકર્ષિત કરે છે. જેથી ઘરમાં ગરીબી બની રહે છે. તેથી ઘરમાં તૂટેલો અરીસો ક્યારેય રાખી મુકશો નહી... 
webdunia
webdunia

દીવાલમાં દરાર 
દીવાલમાં દરાર  છે તો તરત જ ઠીક કરાવો નહી તો ઘરમાં ગરીબી આવે છે. 

ટપકતો નળ 
ટપકતો નળ પાણી વેસ્ટ કરવા ઉપરાંત ઘરની સકારાત્મક ઉર્જાને ઘરના બહાર ખસેડવાનું  કામ કરે છે.  
webdunia

ઘરના ધાબા પર રાખેલો કબાડ 
હમેશા લોકોના ઘરના ધાબા પર કચરો કે જૂનુ ફર્નીચર પડેલું હોય છે. જેને તરત જ સાફ કરવો જોઈએ નહી તો ગરીબી વાસ કરવા લાગે છે.  
webdunia

સૂકી પાંદળીઓ 
ઘરમાં લાગેલા ઝાડ-છોડની સૂકી પાંદળીઓને કાપીને જુદી કરી નાખો. સાથે જ ઘરના આંગણમાં ઘાસ કે પડ્યા હોય તેને ઝાડૂ દ્વારા સાફ કરીને બહાર દો નહી તો ગરીબી આવી શકે છે. 
webdunia

જૂના પૂજાના ફૂલ

રોજ ભગવાનની પૂજા કરતી વખતે જે ફૂલ તમે એમને ચઢાવો છો. એ બીજા દિવસે જૂના થઈ જાય છે. એ જગ્યાને રોજ સાફ કરીને ફૂલોને હટાવી દો. નહી તો તેનાથી ઘરમાં ગરીબી વાસ કરવા લાગે છે. 
webdunia

લૂઝ તાર 
ઘરમાં લૂઝ કે ખરાબ તાર ન રાખવા જોઈએ કે પછી ઘરના કોઈ પણ ઈલેકટ્રીક અપલાયંસ જો કામ કરવા બંધ  કરી દે તો એને તરત જ રિપેયર કરાવી કે પછી એને ઘરમાંથી હટાવી દો. 
webdunia
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જનમદિવસ અને જ્યોતિષ - આજે જેમની વર્ષગાંઠ છે (22.08.2016)