Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મકરસંક્રાતિ પર કરો આ 7 ઉપાય, દુર્ભાગ્ય સૌભાગ્યમાં બદલાય જશે

મકરસંક્રાતિ પર કરો આ 7 ઉપાય, દુર્ભાગ્ય સૌભાગ્યમાં બદલાય જશે
, શનિવાર, 4 જાન્યુઆરી 2020 (17:51 IST)
makar sankratni

મિત્રો 15 જાન્યુઆરી બુધવારે મકરસંક્રાતિ છે. આ મુખ્ય રૂપથી સૂર્યદેવની પૂજાનો પર્વ છે . જ્યોતિષ મુજબ મકર સંક્રાતિ પર સૂર્યદેવને પ્રસન્ન કરવાના કેટલાક ખાસ ઉપાય કરવામાં આવે તો દુર્ભાગ્ય પણ સૌભાગ્યમાં બદલી શકાય છે. તો આવો જાણીએ શુ છે એ ઉપાયો

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મકર સંક્રાતિ ક્યારે 14 કે 15 જાન્યુઆરી, જાણો મકરસંક્રાતિનુ મહત્વ