Publish Date: Sun, 12 Feb 2017 (09:16 IST)
Updated Date: Sun, 12 Feb 2017 (09:22 IST)
લખનઉ - પહેલા ચરણના મતદાનમાં ઘણા બૂથ પર ફરીથી મતદાનની માંગણી ભાજપાની તરફથી કરાઈ રહી છે. મુખ્ય ચૂંટણીએ મોકલ્યા પત્રમાં ભાજપાએ પ્રદેશ ઉપાધ્યક્ષ જેપીએસ રાઠોર અને કુલદીપ પતિ ત્રિપાઠીએ શિકાયત કરી. પત્રમાં કહ્યું છે કે છ્પરોલી વિધાન સભાના બૂથ નંબર 35, 36, 37 પર આરએલડીએ કબજા કર્યા. ત્યાં બડોતના બૂથ નંબર 115 શિકોહાબાદના બૂથ નંબર 192 પર પણ કબ્જા કર્યા જવાની રિપોર્ટ તેણે મળી છે પત્રમાં ખેરાગાઢ ના બૂથ નંબર 197 પર બીએસપી સમર્થક દ્વારા કબ્જા કરી જવાની શિકાયત પણ કરી છે પત્રના માધ્યમથી ભાજપાએ સુરક્ષા વધારી જવાની માંગણી પણ આયોગ થી કરી છે.
તમને જણાવી નાખીએ કે ઉત્તર પ્રદેસ્ગ વિધાનસભા ચૂંટની પહેલા ચરણમાં પશ્ચિમબંગાળના 15 જિલ્લાની કુલ 73 સીટ પર શનિવારે છિટ્પુટ ઘટનાઓ વચ્ચે 64.22 ટકા વોટ પડ્યા. 2012 ના વિધાનસભા ચૂંટણીમાં આ ક્ષેત્રમાં 61. 04 ટકા મતદાન થયું હતું. મતદાન છિટ્પુટ ઘટનાઓ ને મૂકી સામાન્ય રીતે શાંતિપૂર્ણ રહ્યું. બાગપત શહરને બાઘૂ કાલોનીમાં એક સમુદાયને મતદાનથી રોકવાની કોશિશ પથરાવ અને મારપીટ થઈ. જેમાં 10 લોકો ઘાયલ થઈ ગયા.