Webdunia - Bharat's app for daily news and videos

Install App

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Swami Vivekanand Suvichar-સ્વામી વિવેકાનંદના સુવિચાર

webdunia
ગુરુવાર, 12 જાન્યુઆરી 2023 (07:13 IST)
યુવાનો માટે સ્વામી વિવેકાનંદના સુવિચાર
સ્વામી વિવેકાનંદના સુવિચાર 
ભારતના વિવેકાનંદ વેદાંતના પ્રખ્યાત અને પ્રભાવશાળી આધ્યાત્મિક ગુરૂ હતા. તેને અમેરિકાના શિકાગોમાં 1893માં આયોજિત વિશ્વ ધર્મ મહાસભામાં ભારતની તરફથી સનાતન ધર્મનો પ્રતિનિધિત્વ કર્યુ હતું. ભારતના આધ્યાત્મિકતાથી પરિપૂર્ણ વેદાંત દર્શન અમેરિકા અને યૂરોપમાં સ્વામી વિવેકાનંદના કારણે જ પહોંચ્યુ. 
webdunia
* તેને રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી હતી કે આજે પણ સમાજ માટે તેનો કામ કરી રહી છે. 
* વિવેકાદનંદનો જનમદિવસ 12 જાન્યુઆરીને દરેક વર્ષ રાષ્ટ્રીય યુવા દિવસના રૂપમાં ઉજવાય છે. 
webdunia
webdunia

પરફેક્ટ જીવનસાથી શોધી રહ્યા છો? ગુજરાતી મેટ્રિમોનીમાં - મફત નોંધણી કરો
Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

લાલ બહાદુર શાસ્ત્રીના અણમોલ વચન - Lal Bahadur Shashrti Quotes