Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

તંત્ર શાસ્ત્રથી - આ ખાસ વસ્તુઓને પહેરવાથી દૂર થાય઼ છે મની પ્રોબ્લેમ

તંત્ર શાસ્ત્રથી - આ ખાસ વસ્તુઓને પહેરવાથી દૂર થાય઼ છે મની પ્રોબ્લેમ
, રવિવાર, 27 નવેમ્બર 2016 (12:40 IST)
તંત્રમાં દરેક દેવી-દેવતા ના મંત્રની સિદ્ધિ માટે એક નિર્ધારિત માળાનું ખાસ મહત્વ હોય છે . સાથે જે કેટલીક એવી પણ માળા છે , જેને માત્ર શુભ મૂહૂર્તમાં પહેરી લેવાથી અપાર  ધન , સમૃદ્ધિ , યશ વૈભવ અને કાર્ય ક્ષેત્રમાં ઉન્નતિ મળી શકે છે. આવો જાણીએ એવી માળાઓ અને એમના ઉપાય વિશે તંત્રમાં શું કહ્યું છે. 











રૂદ્રાક્ષના નાના મણકાની માળા વધારે શુભ હોય છે . એને પહેરવાથી એકાગ્રતા અને કાર્યક્ષમતામાં વધારો થાય છે. 
webdunia
સ્ફટિકની માળા ધારણ કરવાથી શુક્ર ગ્રહના દોષ દૂર થાય છે . એને પહેરવાથી ગુસ્સા શાંત થાય઼ છે અને દરિદ્રતા દૂર થાય઼ છે. 
 
webdunia

શ્યામ તુલસીના માળા ધારણ કરવાથી માનસિક શાંતિ મળે છે . સાથે જ યશ , કીર્તિ અને સૌભાગ્ય વધે છે. 
 
webdunia
આસમાની માળા પહેરવાથી પ્રેમ સંબંધોમાં મજબૂતી આવે છે . પતિ -પત્નીના વચ્ચેનું વિવાદ દૂર થાય છે . એશવર્યમાં વધારો થાય છે. 
 
 
webdunia
કમળના બીયડની માળાને ને કમળકાકડીની માળા કહેવાય છે . આ માળાને પહેરવાથી માં લક્ષ્મી પ્રસન્ન થાય઼ છે . સાથે જ શત્રુ મુશ્કેલીઓ પણ દૂર થાય઼ છે. 
 
webdunia

જાંબુની માળા ધારણ કરવાથી શનિ દોષ ખત્મ થઈ જાય છે . સાથે જ ધન લાભ પણ થાય઼ છે. 
webdunia
હળદરની માળાથી બગલામુખીના મંત્રના જપ કરાય છે .  આ માળાને દુર્ભાગ્ય દૂર કરનારી પણ કહેવાય઼ છે
 
webdunia
વેજયંતી માળા ધારણ કરવી ખૂબ શુભ ફળદાયક છે .  આથી ન માત્ર માનસિક શાંતિ મળે છે પણ કાર્યક્ષેત્રમાં પણ સારા પરિણામ મળવા લાગે છે. 
 
webdunia
મૂંગાની માળા થી મંગળ ગ્રહની શાંતિ થાય છે. ભૂત પ્રેત અને જાદૂ ટોનાની અસર થાય છે. વ્યાપાર કે નોકરીમાં ઉન્નતિ થાય છે. 
webdunia
નવ ગ્રહ રત્ન માળામાં બધ ગ્રહના રત્નોને સમાહિત કરાયુ છે. આ માળાને પહેરવાથી યશ વૈભવ એન ભૈતિક સુખ સમૃદ્ધિ વધે છે . 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સાપ્તાહિક રાશિફળ - 27 નવંબરથી 3 દિસંબર સુધી 2016