Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઘરમાં કલેશનો નાશ કરી સુખ શાંતિ લાવશે આ સરળ ઉપાય

ઘરમાં કલેશનો નાશ કરી સુખ શાંતિ લાવશે આ સરળ ઉપાય
, સોમવાર, 16 જાન્યુઆરી 2017 (00:23 IST)
જો ઘરમાં ક્લેશ થાય છે અને ઘરના વાતાવરણ બગડી જાય છે તો સરળ જ્યોતિષીય ઉપાય અજમાવીને તમે તમારા ઘરની સુખ શાંતિ પરત લાવી શકો છો. 
 
1. ઘરના મંદિરમાં  મંગળવારે પં ચમુખી દીપક પ્રગટાવો અને દરરોજ કપૂર પ્રગટાવો. આથી ઘરની નકારાત્મકતા ઓછી થાય છે. 
 
2. ગુરૂવારે અને રવિવારે ગોળ અને ઘી મિક્સ કરી છાણા પર પ્રગટાવો. આથી ઘરના વાતાવરણ શાંત થશે. 
 
3. દરરોજ લોટ બાંધતા એમાં ચપટી મીઠું અને ચણાનો લોટ લો. માન્યતા છે કે આવું કરવાથી ઘરથી ક્લેશ દૂર થાય છે અને સુખ શાંતિ બની રહે છે. 
 
4. રાત્રે સૂતા પહેલા પીતળના વાસણમાં ઘીમાં પલળેલા કપૂર પ્રગટાવો. આથી તનાવથી મુક્તિ મળશે. 
 
5. અઠવાડિયામાં એક દિવસ ઘરમાં છાણા સળગાવી ધુની આપો. જેથી ઘરમાં શાંતિ બની રહેશે. 
 
 
 
 
 
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

શુ તમને પણ 'ટચવુડ' કહેવાની ટેવ છે ? તો આટલુ જરૂર વાંચો