સાફ સફાઈના ટોટકાથી તમારા દિવસ બદલાઈ જવા ઉપરાંત તમારા નસીબ પર પણ આની સારી અસર પડશે.
- ખુલ્લા સ્થાન પર ઝાડુ મુકવી અપશકુન છે તેથી તેને સંતાડીને રાખો ભોજન કક્ષમાં ઝાડુ ખુલ્લા સ્થાન પર ન મુકો
- ઘરની બહાર દરવાજા સામે ઝાડુ ઉંધી કરીને મુકો છો તો આ ચોર અને ખરાબ તાકતોથી તમારા ઘરની રક્ષા કરે છે.
- સૂર્યાસ્ત પછી કચરા-પોતુ ન કરવુ જોઈએ આવી ભૂલ કરવાથી તમારા ખરાબ દિવસ શરૂ થઈ શકે છે.
- ઝાડુ પર પગ ન મુકવો જોઈએ. આવુ કરવાથી લક્ષ્મીજી રિસાય જાય છે અને સારા દિવસ પુર્ણ થઈ જાય છે.