Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પ્રમોશન ઈચ્છતા હોય તો અજમાવો આ અચૂક જ્યોતિષીય ઉપાય

tips for promotion
, બુધવાર, 11 મે 2016 (16:09 IST)
પ્રતિસ્પર્ધાના યુગમાં આજે જ્યાં જુઓ ત્યાં એક અજીબ પ્રતિયોગિતા નજર આવે છે. શાળા ,કોલેજોના બાળકોથી લઈને નોકરી કરી રહ્યા લોકોના વચ્ચે પોતાને બીજાથી સારું સિદ્ધ કરવા માટે કઈક પણ કરવાની કોશિશ કરી રહ્યા છે. સારા માર્કસ લાવા માટે , સારી જોબ માટે અને અહીં સુધી કે સારા જીવનસાથી મેળવા માટે પણ લોકો એક રેસમાં શામેળ થવા માટે તૈયાર છે. 
ખાસ કરીને જૉબની વાત કરીએ તો આ એક એવું ક્ષેત્ર છે જેમાં પ્રતિસ્પર્ધા એમના ચરમ પર છે. જીવનની સફળતા-અસફળતા માત્ર અને માત્ર તમારી જૉબની સ્તિતિ પર જ નિર્ભર કરે છે. તમારા ઓફિસ સ્ટેટસ શું છે અને તમારી સેલેરી કેટલી છે , આ બે વસ્તુઓ જ તમારા જીવનમાં ખુશીઓ લાવી પણ શકે છે અને છીની પણ શકે છે. 
 
જો તમે પણ લોકોમાં થી ક છો જે તમારી જોબમાં પ્રમોશનની શોધ કરી રહ્યા છે , તમને લાગે છે કે ઘણા સમયથી તમને પદોન્નતિ નહી મળી રહી છે અને તમારા અંદર એમની પ્રબલ ઈચ્છા છે તો જ્યોતિષના પાસે આ સમસ્યાના સમાધાન છે . જ્યોતિષ મુજબ કેટલાક ઉપાય કરવાથી તમે જૉબમાં પદોન્નતિ મેળવી શકો છો. આવો જાણીએ શું છે એ ઉપાય . 
 
શુક્લ પક્ષના સોમવારે પડતા સિદ્ધ યોગના મુજબ પદોન્નતિના અભિલાષી માણસને ત્રણ ગોમતી ચક્રને ચાંદીની તારમાં બાંધીને એમની પાસે રાખવા જોઈએ. 
 
જ્યોતિષશાસ્ત્રો મુજબ આ એક એવું ઉપાય છે જે પદોન્નતિની શકયતાને પ્રબળ બનાવે છે. એને સરળ અને સટીક ઉપાયને અજમાવાથી શત-પ્રતિશત પ્રમોશન મળે છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

લાઈફમાં ગુડ લક લાવે છે આ વસ્તુઓ