Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ધનમાં નિરંતર વૃદ્ધિ માટે નવ સંવત પર કરો આ ઉપાય

ધનમાં નિરંતર વૃદ્ધિ માટે નવ સંવત પર કરો આ ઉપાય
, શુક્રવાર, 20 માર્ચ 2015 (18:00 IST)
જો નવા વર્ષે પહેલી જાન્યુઆરી કે પછી વિક્રમી સંવત આ વર્ષે બેંકમાં નવુ ખાતુ ખોલવામાં આવે તો કે જૂના ખાતામાં ઘન જમા કરવામાં આવે તો ઘનમાં નિરંતર વૃદ્ધિ થાય છે.  આ દિવસે કરવામાં આવેલ કોઈપણ રોકાણ અનેકગણુ વધી જાય છે. તમે નવી વીમા પોલિસી. મ્યુચુઅલ ફંડ. સોનુ વગેરેમાં પહેલા દિવસે લગાવી શકો છો. 
 
આ ઉપરાંત બેંક કે ઘરના લોકરમાં લાલ કે પીળા કપડામાં 12 આખી બદામ બાંધી મુકી દેવામાં આવે તો પણ આભૂષણોમાં વૃદ્ધિ થતી રહે છે અને તેમા ક્યારેય કમી આવતી નથી. 
 
આ ઘણા સમયથી પ્રમાણિત પ્રયોગ છે જે ભારતીય પરંપરા આસ્થા અને જ્યોતિષનો એક ભાગ છે. આ દિવસે લોન એકાઉંટમાં પૈસા પરત કરો અને કોઈને ઉઘાર ન આપો કે ન લો. પછી જુઓ તમારા ઘરમાં કેવી બરકત આવે છે.  

Share this Story:

Follow Webdunia gujarati