જે વ્યક્તિઓની લાખ કોશિશ કરવા છતાય પણ ખુદનુ મકાન ન બને તો તે આ ટોટકાને અપનાવે
- દરેક શુક્રવારે નિયમથી કોઈ ભૂખ્યાને ભોજન કરાવો
- રવિવારે ગાયને ગોળ ખવડાવો
આવુ નિયમિત કરવાથી તમારી અચલ સંપત્તિ બનશે અને પૈતૃક સમ્પતિ પ્રાપ્ત થશે.
કયા મંત્રનો કરશો જાપ ?
સવારે નિત્યક્રમથી પરવારીને નિમ્ન મંત્રનો 108 વખત જાપ કરો.
'ૐ પદ્માવતી પદ્મ કુશી વજ્રવજ્રાંપુશી પ્રતિબ ભવંતિ ભવંતિ..'