Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

તંત્ર-મંત્ર : પોતાનુ મકાન ન બનતુ હોય તો આ મંત્રનો જાપ કરો

તંત્ર-મંત્ર  :  પોતાનુ મકાન ન બનતુ હોય તો આ મંત્રનો જાપ કરો
, ગુરુવાર, 30 જૂન 2016 (13:50 IST)
જે વ્યક્તિઓની લાખ કોશિશ કરવા છતાય પણ ખુદનુ મકાન ન બને તો તે આ ટોટકાને અપનાવે 

દરેક શુક્રવારે નિયમથી કોઈ ભૂખ્યાને ભોજન કરાવો 
રવિવારે ગાયને ગોળ ખવડાવો 

આવુ નિયમિત કરવાથી તમારી અચલ સંપત્તિ બનશે અને પૈતૃક સમ્પતિ પ્રાપ્ત થશે. 

કયા મંત્રનો કરશો જાપ ? 

સવારે નિત્યક્રમથી પરવારીને નિમ્ન મંત્રનો 108 વખત જાપ કરો. 

'ૐ પદ્માવતી પદ્મ કુશી વજ્રવજ્રાંપુશી પ્રતિબ ભવંતિ ભવંતિ..'

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

6 ટિપ્સ :- સક્સેસ કે પ્રમોશન માટે આ દિશામાં રાખો સિક્કાથી ભરેલો વાડકો