Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Tantra Mantra - 3 ઉપાય જે કામ અને આવકમાં આવી રહેલ અવરોધ દૂર કરી શકે છે

Tantra Mantra - 3 ઉપાય જે કામ અને આવકમાં આવી રહેલ અવરોધ દૂર કરી શકે છે
, ગુરુવાર, 13 જુલાઈ 2017 (20:10 IST)
જો તમારા કામ નથી થઈ રહ્યા કોઈપણ સારુ કામ શરૂ કરતા અવરોધ આવવા માંડે છે કે પછી કાયમ પૈસાની તંગી રહે છે તો આ ત્રણ સહેલા ઉપાયો કરીને તમે તમારી સમસ્યાઓથી જલ્દી છુટકારો મેળવી શકો છો. 
 
- સફેદ મીઠાઈનો ઉપાય કરી શકે છે કેરિયર અને પૈસામાં આવી રહી છે અનેક પ્રકારની રૂકાવટ 
- દરેક અમાસના દિવસે ગરીબ બાળકોમાં સફેદ મીઠાઈનુ દાન કરો. જે પણ મીઠાઈ ખરીદો તેમાથી થોડી ઘરે પરત લઈને આવો. 
- સૂર્યાસ્ત સમયે તમારા માથા પરથી એક મુઠ્ઠી ચોખા ઉતારીને છત પર કે પછી કોઈ એવા સ્થાન પર નાખો જ્યા પક્ષી તેને ખાઈ લે. 
- કોઈ ચારરસ્તા પર ઉભા થઈને કાલા મરીના 5 દાણા તમારા માથા પરથી ફેરવીને 4 દાણા ચાર દિશામાં અને એક દાણો આકાશ તરફ ઉછાળી દો. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આજની રાશિ - જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ (13-07-2017)