કરોડપતિ બનવુ છે તો શુક્રવારે કરો આ ટોટકા - Money Totka
Publish Date: Fri, 26 Apr 2019 (04:23 IST)
Updated Date: Thu, 25 Apr 2019 (16:42 IST)
જો આપ આપની આર્થિક સ્થિતિથી પરેશાન છો કે પછી મહેનત કરવા છતા પણ ઘરમાં પૈસાની બચત નથી થઈ રહી તો નસીબના ભરોસે બેસવાને બદલે તંત્ર મંત્રના કેટલાક અચૂક ટોટકા અજમાવીને તમારુ નસીબ ચમકાવી શકો છો. આજે અમે બતાવી રહ્ય છે શુક્રવારે કરવામાં આવતા આવા જ કેટલાક ટોટકા વિશે માહિતી. જો મા મહાલક્ષ્મીની આરાધના શુક્રવારના દિવસે કરવામાં આવે તો તેમને ખૂબ જલ્દી પ્રસન્ન કરી શકાય છે. એક વાર મા લક્ષ્મી ભક્ત પર પ્રસન્ન થઈ જાય તો ભક્ત ધનથી માલામાલ થઈ જય છે. કરોડપતિ બનવુ છે તો શુક્રવારે નીચે અહી જણાવેલ ઉપાયોમાંથી કોઈ 3 ઉપાય જરૂર અજમાવો
આગળનો લેખ