Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કાળા તલના 10 ચમત્કારિક ટોટકા

કાળા તલના 10 ચમત્કારિક ટોટકા
, મંગળવાર, 20 સપ્ટેમ્બર 2016 (13:54 IST)
જીવનમાં ક્યારે-ક્યારે ગ્રહ બાધા, ગૃહ બાધા, ભૂત બાધા અને દેવ બાધાનો સામનો કરવું પડે છે. માતો આ માણસ પર નિર્ભર કરે છે કે એ કેવું અને એમના કર્મ કેવા છે. 
કાર્યોમાં આવી રહી પરેશાનીઓ અને દુર્ભાગ્યને દૂર કરવા માટે જ્યોતિષ શાસ્ત્રની ચોપડીમાં ઘણા રીતના ટોટકા કે ઉપાય જણાવ્યા છે એમાંથી એક છે કાળા તલના ટોટકા 

રાહુ-કેતુ અને શનિથી મુક્તિ માટે- કુંડળીમાં શનિના દોષ હોય કે શનિની સાઢેસારી કે ઢૈય્યા ચાલી રહી હોય તો દરેક શનિવારે વહેતા જળની નદીમાં કાળા તલ પ્રવાહિત કરવા જોઈએ. આ ઉપાયથી શનિ દોષોની શાંતિ હોય છે. 
webdunia
તમે કાળા તલ પણ દાન કરી શકો છો. 
 

ધનની સમસ્યા દૂર કરવા માટે : દરેક શનિવારે કાળા તલ, કાળી અડદને કાળા કપડામાં બાંધીને કોઈ ગરીબ માણસને દાન કરો. આ ઉપાય થી પૈસાથી સંકળાયેલી સમસ્યાઓ દૂર થઈ શકે છે. 
webdunia
ધનહાનિ રોકવા માટે : મુટ્ઠી ભર કાળા તલને પરિવારના બધા સભ્યોના માથા પર સાત વાર ઉતારીને ઘરના ઉત્તર દિશામાં ફેંકી દો, ધનહાનિ બંદ થશે. 
webdunia
ખરાબ સમયથી મુક્તિ માટે : ॐ નમો ભગવતે વાસુદેવાય નો જપ કરતા દરેક શનિવારે દૂધમાં કાળા તલ મિક્સ કરી પીપળને ચઢાવિ. એનાથી કેવું પણ ખરાબ સમય ચાલી રહ્યું હોય એ દૂર થઈ જશે. 

રોગ દૂર સુખ મળે- દરરોજ એક લોટામાં શુદ્દ જળ ભરો અને એમાં કાળા તલ નાખી દો. હવે આ જળને શિવલિંગ પર ૐ નમ: શિવાય મંત્ર જપ કરતા ચઢાવો. જળ પાતળી ધારથી ચઢાવો અને મંત્રનો જપ કરતા રહો. જળ ચઢાવ્યા પછી ફૂલ અને બોલ્વ પત્ર ચઢાવો. એનાથી શનિના દોષ તો શાંત થશે જ જૂના સમયથી ચાલી આવી રહ્યા રોગો પણ દૂર થઈ શકે છે. 
webdunia
બીજો ઉપાય આ છે કે શનિવારે આ ઉપાય કરો. જવના 125પા લોટ લો એમાં આખા કાળા તલ મિક્સ કરી રોટી બનાવો. સારી રીતે શેકો , કે કાચી ન રહે. પછી એના પર થોડા  તલનું તેલ અને ગોળ નાખી પેંડા બનાવો અને એક તરફ લગાવી દો. પછી એ રોટલીને રોગી માણસના ઉપરથી 7 વાર ઉતારીને કોઈ ભેંસાને ખવડાવી દો. પછી પાછળ વળીને જોવું નહી અને ન કોઈ આવાજ લગાવવી. ભૈંસો ક્યાં મળશે , એમની ખબર પહેલાથી જ ખબર કાઢી રાખો. ભૈંસને રોટલી નહી ખવડાવી છે.  
 

કાર્યમાં સફળતા માટે- તમારા હાથમાં એક મુટ્ઠી તલ લઈને ઘરથી નિકળો. માર્ગમાં જ્યાં પણ કૂતરો જોવાય એ કૂતરા સામે નાખીએ દો અને આગળ નિકળી જાઓ. જો એ કૂતરો કાળા તલ ખાતો જોવાય તો સમજી લો કે કેવું પણ કઠિન કાર્ય કેમ ન હોય, એમાં સફળતા મળશે. 
webdunia

 
webdunia
નજરદોષ- જ્યારે ક્યારે કોઈ નાના બાળકને નજર લાગી જાય તો એ દૂધ કાઢવા લાગે છે અને દૂધ પીવું બંદ કરી નાખે છે, એવામાં પરિવારના લોકો ચિંતિત પરેશાન થઈ જાય છે . એવી સ્થિતિમાં એક બેદાગ લીંબૂ લો અને એને વચ્ચેમાં અડધો કાપી દો અને કાપેલા ભાગમાં થોડા કાળા તલના દાણા દબાવી દો. અને પછી એના પર કાળો દોરો લપેટી દો . હવે એ લીંબૂને બાળક પર થી ઉલ્ટી તરફથી 7 વાર ઉતારો. ત્યારબાદ એ લીંબૂને ઘરથી દૂર કોઈ નિર્જન સ્થાન પર ફેંકી દો. આ ઉપાયથી શીઘ્ર લાભ મળશે. 
 

ધન પ્રાપ્તિ માટે 
* સોમવારે સાંજના સમયે કાળા તલની સાથે બિલ્વપત્રના વૃક્ષમાં કાચા દૂધ, મધ, પતાશા, ગુલાબના પુષ્પ અને કેસર અર્પિત કરો ઘીનો દીપજ સળગાવીને રાખો. 
webdunia

ધન પ્રાપ્તિ માટે 
* સોમવારે સાંજના સમયે કાળા તલની સાથે બિલ્વપત્રના વૃક્ષમાં કાચા દૂધ, મધ, પતાશા, ગુલાબના પુષ્પ અને કેસર અર્પિત કરો ઘીનો દીપજ સળગાવીને રાખો. 
 
* ગુરૂવારે કેળાના ઝાડમાં કાળા તલ સાથે દૂધ, ગંગાજળ, મધ, કેસર અને ચણાનીને સ્ટીલ કે ચાંદીના વાસણમાં નાખી અર્પિત કરી ચમેલીના તેલનો દીપક પ્રગટાવો. 
webdunia
* શનિવારે પીપળના ઝાડમાં કાળા તલ સાથે કાચો દૂધ, ગંગાજળ, મધ, ગોળને  સ્ટીલ કે ચાંદીના વાસણમાં નાખી અર્પિત કરી સરસવનો તેલનો દીપક પ્રગટાવો. 
 
* મંગળ કે શનિવારે કાળા તલ જવનો વાટેલું લોટ અને તેલ મિશ્રિત કરી એક રોટલી રાંધો એને સારી રીતે બન્ને તરફથી શેકી પછી એના પર તેલ મિશ્રિત ગોળ લગાવી માણસ ઉપરથી ઉતારીને ભેંસાને ખવડાવી દો. 
 
 
 
webdunia
જો સંતાન પ્રાપ્તિમાં શનિ બાધક હોય તો કાળા તલ જમીનમાં દબાવી દો અને એને લોખંડની ખીલ, ચાકૂ, શનિ મંદિરમાં દાન કરો. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જનમદિવસ અને જ્યોતિષ - આજે જેમની વર્ષગાંઠ છે (20.09.2016)