Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આ બે કામ નહી કરો તો ધનનો નાશ થશે ..

આ બે કામ નહી કરો તો ધનનો નાશ થશે ..
, રવિવાર, 10 એપ્રિલ 2016 (11:21 IST)
જો તમે ઈચ્છતા  છો કે તમારા ધન વધે અને તમે સુખપૂર્વક જીવો તો હમેશા આ બે વાતો યાદ રાખો  કારણકે જે એને યાદ નથી  રાખતા અને પોતાના ધનને બચાવવાની કોશિશ કરે છે એનું  ધન નાશ થઈ જાય છે. 
 
webdunia
એક શ્લોકમાં લખ્યું છે ધનની ત્રણ ગતિ છે. એટલે કે જે ધન સાથે એ બે કામ નથી કરતા એના ધનના નાશ થઈ જાય છે. 
webdunia
શાસ્ત્રોમાં જણાવ્યા છે કે દેવી લક્ષ્મીનો એક નમા ચંચલા છે. એટલેકે આ ચંચળ સ્વભાવની છે આ એક સ્થાન પર ક્યારે પણ રોકાઈ નહી શકે આથી એને રોકીને રાખવાની ભૂલ ન કરશો. 
 
webdunia
ધને નષ્ટ થવાથી બચાવા માટે  માત્ર બે ઉપાય છે. ધનના દાન કરો કે એટલે કે લેવણ-દેવડ કરો જરૂરિયાત લોકોને આપો. જો આવું નહી કરતા છો તો ધનને સુખ ભોગમાં ઉપયોગ કરો. 
 
જે લોકો ધનને રોકીને રાખીએ છીએ એના ધન તેજીથી નાશ થાય છે. આથી ધનના સદુપયોગ કરવું જોઈએ.એને રોકીને નહી રાખવા જોઈએ. 
 

Share this Story:

Follow Webdunia gujarati