Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આતંકી હુમલાની શંકાથી વિદેશી રોકાણકારો પ્રભાવિત

આતંકી હુમલાની શંકાથી વિદેશી રોકાણકારો પ્રભાવિત
ભવિષ્યમાં મુંબઈ જેવા આતંકી હુમલાની શંકા દેશમાં વિદેશી રોકાણને પ્રભાવિત કરી શકે છે.

અર્થવ્યવસ્થા પર આતંકી હુમલાનો પ્રભાવ પર કરાવવામાં આવેલ તાજેતરના સર્વેક્ષણ મુજબ વિદેશી રોકાણકારો આ વાતથી ચિંતિત છે કે જો મુંબઈ હુમલા જેવી ઘટના ફરી થઈ તો આર્થિક મોરચા પર અત્યાર સુધી મળેલ ઉપલબ્ધિઓ પર પાણી ફરી શકે છે.

જો કે વિદેશી રોકાણકારો આ વર્ષ સુધીમાં અત્યાર સુધી ઘરેલુ શેર બજારમાં 15 અરબ ડોલરથી વધુનુ રોકાણ કરી ચૂક્યા છે. જેનાથી બજાર 80 ટકા વધારા પર છે, પરંતુ એ વિચારીને શંકામાં છે કે જો દેશમાં મુંબઈ જેવો હુમલો ફરી થયો તો દેશની અર્થવ્યવસ્થા ભાંગી શકે છે.

Share this Story:

Follow Webdunia gujarati