અહી અમે શ્રીકૃષ્ણના વિવિધ મંત્ર આપ્યા છે, આ મંત્રોના જાપથી ધન સંપત્તિ-સુખ-સૌભાગ્ય-સૌદર્યની પ્રાપ્તિ થાય છે. શભ્ર પ્રભાવ વધારવા તેમજ સુખ પ્રદાન કરવામં આ મંત્ર એકદમ પ્રભાવી માનવામાં આવે છે. પાઠકોની સુવિદ્યા માટે અમે મંત સંબંધિત માહિતી પણ અહી આપી રહ્યા છે.
શ્રીકૃષ્ણનો મુળમંત્ર : અટવાયેલુ ધન પ્રાપ્ત કરાવે છે
કૃ કૃષ્ણાય નમ:
આ શ્રીકૃષ્ણનો મૂળમંત્ર છે. આ મૂળમંત્રન્મો જાપ પોતાનું સુખ ઈચ્છનારા દરેક મનુષ્યએ પરોઢિયે નિત્યક્રિયા અને સ્નાનઆદિથી પરવારીને એક સો આઠ વાર કરવુ જોઈએ. આવુ કરનારા મનુષ્ય બધી બાધાઓ અને કષ્ટોથી સદેવ મુક્ત રહે છે. આ મંત્રથી ક્યાય પણ અટવાયેલુ ધન તરત મળી રહે છે.
આગળના પેજ પર કરોડપતિ બનાવનારો અચૂક મંત્ર
સપ્તદક્ષાંતર શ્રીકૃષ્ણમહામંત્ર : આ મંત્ર કરોડપતિ બનાવે છે.
'
ૐ શ્રી નમ; શ્રીકૃષ્ણાય પરિપૂર્ણતમાય સ્વાહા' આ શ્રીકૃષ્ણનો સપ્તદક્ષાંતર મહામંત્ર છે. આ મંત્રના પાંચ લાખ જાપ કરવાથી આ મંત્ર સિદ્ધ થઈ જાય છે. જપના સમયે હવનના દશાંશા અભિષેકનુ દક્ષાંક્ષ તર્પણ અને તર્પણનું દશાંશ માર્જન કરવાનુ વિધાન શાસ્ત્રોમાં વર્ણવેલુ છે. જે વ્યક્તિને આ મંત્ર સિદ્ધ થઈ જાય છે તેને કરોડપતિ બનતા કોઈ નથી રોકી શકતુ.
આગળના પેજ પર વાંચો ધન માટે દિવસભર જપવાનો સહેલો મંત્ર
સાત અક્ષરોવાળા શ્રીકૃષ્ણ મંત્ર : ધન માટે આ મંત્ર આખો દિવસ જપો
ગોવલ્લભાય સ્વાહા આ સાત(7) અક્ષરોવાળો શ્રીકૃષ્ણ મંત્રનો જપ જે સાધક કરે છે તેને સંપૂર્ણ સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે. સાથે જ ધનની કામના કરનારા વ્યક્તિને આ મંત્રનો વારંવાર જાપ કરવો જોઈએ, સવા લાખ મંત્રોનો જાપ થતા જ આર્થિક સ્થિતિમાં આશ્ચર્યજનક રૂપથી સુધાર થવા લાગશે.
આગળના પેજ પર વાંચો ઈચ્છા પૂરી કરનારો કૃષ્ણ મંત્ર
દ્રાદશાક્ષર શ્રીકૃષ્ણ મંત્ર : પ્રેમ વિવાહ કરાવે છે આ મંત્ર '
ૐ નમો ભગવતે શ્રીગોવિન્દાય' આ કૃષ્ણ દ્રાદશાક્ષર(12)મંત્રનો જે પણ સાધક જપ કરે છે, તેને બધુ જ મળી જાય છે. આ મંત્ર પ્રેમ લગ્ન કરાવવામાં ચમત્કારી સાબિત થાય છે.
આગળના પેજ પર વાંચો વાણીનુ વરદાન આપતો શ્રીકૃષ્ણ મંત્ર
22 અક્ષરોવાળો શ્રીકૃષ્ણ મંત્ર : વાણીનું વરદાન આપે છે.
'એં ક્લીં કૃષ્ણાય હ્વીં ગોવિંદાય શ્રી ગોપીજનવલ્લભાય સ્વાહા હ્વૂસો'
આ બાવીસ(22) અક્ષરોવાળો શ્રીકૃષ્ણ મંત્ર છે. જે પણ સાધક આ મંત્રનો જાપ કરે છે તેને વાણીશત્વ(વાણીનું વરદાન)પ્રાપ્ત થાય છે.
આગળના પેજ પર વાંચો ધનના રસ્તામાં આવનારા અવરોધ દૂર કરવાનો મંત્ર
23
અક્ષરોવાળો શ્રીકૃષ્ણ મંત્ર : દરેક બાધા દૂર કરે છે. '
ૐ શ્રીં હ્વીં ક્લીં શ્રીકૃશ્ણાય ગોવિંદાય ગોપીજન વલ્લભાય શ્રીં શ્રીં શ્રીં' આ તેવી(23) અક્ષરોવાળો શ્રી કૃષ્ણ મંત્ર છે. જે પણ સાધક આ મંત્રનો જાપ કરે છે તેને ધનની પ્રાપ્તિની બધી મુશ્કેલીઓ આપમેળે જ સમાપ્ત થઈ જાય છે. પૈસો ખુદ ચાલીને આવવા માંડે છે.
આગળના પેજ પર વાંચો વાંછિત ફળ પ્રાપ્તિ માટે મંત્ર
28
અક્ષરોવાળા શ્રીકૃષ્ણ મંત્ર : વાંછ્તિ ફળ પ્રાપ્તિ માટે