Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઘરને બચાવું છે પરાશક્તિઓથી તો 3 ટિપ્સ અજમાવો

ઘરને બચાવું છે પરાશક્તિઓથી તો 3 ટિપ્સ અજમાવો
, સોમવાર, 27 ફેબ્રુઆરી 2017 (14:03 IST)
હમેશા કોઈ ઘરમાં આ અનુભવ થાય છે કે અહીં પરાશક્તિઓ છે તો આ 3 સરલ ઉપાય અજમાવીને જુવા જોઈએ. જો તમે પરાશક્તિઓથી બચવા ઈચ્છો છો તો પણ આ ઉપાય કારગર અને અનૂભૂત છે. 
રોજ હનુમાનજીનો પૂજન કરો અને હનુમાન ચાલીસાનો પાઠ કરો. ખાસ રૂપથી આ ચોપાઈ વાંચો ભૂત પિશાચ નિકટ નહી આવે, મહાવીર જબ નામ સુનાવે 
 
દરેક શનિવારે શનિને તેલ ચઢાવો. તમારી પહેરેલી એક જોડી ચપ્પલ કોઈ ગરીબને એક વાર દાન કરો. 
 
એક કાંચનો ગ્લાસમાં પાણીમાં મીઠું મિક્સ કરી નૈટ્ત્યના ખૂણામાં મૂકી નાખે અને તેની પાછળ એક લાલ રંગનો બ્લ્બ લગાવી દો. જ્યારે પણ પાણી સૂકી જાય તો તે ગ્લાસને પછીથી સાફ કર્યા પછી મીઠું મિક્સ કરી પાણી ભરી નાખો. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

હોળીમાં ગર્ભવતી માહિલાઓ માટે જાણવા જેવી વાતો ......