Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગ્રહણમાં સૂતક શા માટે, મંદિર શા માટે નહી ખુલતા, શા માટે નથી કરતા ભોજન તમારા બધા સવાલના જવાબ અહીં

ગ્રહણમાં સૂતક શા માટે, મંદિર શા માટે નહી ખુલતા, શા માટે નથી કરતા ભોજન તમારા બધા સવાલના  જવાબ અહીં
, શુક્રવાર, 27 જુલાઈ 2018 (17:24 IST)
ગ્રહણથી સંકળાયેલી મોટી ધારણા  છે એ છે સૂતક. ગ્રહણના સૂતકના નામ પર લોકોનો ઘરથી બહાર અવરજવર રોકાઈ જાય છે. અહીં સુધી કે સૂતકના કારણ મંદિરના દ્વાર પર બંદ કરી નાખે છે. 
ગ્રહણકાળમાં ભોજન રાંધવું અને ભોજન કરવું પણ અવર્જિત ગણાય છે. ગ્રહણના મોક્ષ એટલે ગ્રહણકાળ પૂરાં થતાં જ સ્નાન કરવાની પરંપરા છે 
અહીં અને સાફ જણાવી રહ્યા છે તેના પાછળ મૂળ કારણ તો વૈજ્ઞાનિક જ છે. બાકી તે કારણથી થતા દુષ્પ્રભાવને રોકવાના ઉદ્દેશ્યથી બનાવી દેશકાળની પરિસ્થિતિ મુજબ લોક નિયમ. 
આજના યુવાનો આ બધી વાતને નથી માનતા જેના કારણે તેના મનમાં લોભ આપી કે ડર થી જ લોકો આ વાતોને માને છે આ બન્ને વાતનો સમાવેશ ધર્મમાં હોય છે. આજની પેઢીને સૂતકના બદલે આ જણાવવું વધુ કારગર હશે કે ગ્રહણના સમયે ચંદ્ર કે  સૂર્યથી કેટલીક એવી કિરણો ઉત્સર્જિત હોય છે જેના સંપર્કમાં આવવાથી અમારા સ્વાસ્થય પર પ્રતિકૂળ અસર પડે છે અને જો ન ઈચ્છતા આ કિરણોના સંપર્કમાં આવી જાઓ તો સ્નાન કરીને તેના દુષ્પ્રભાવને સમાપ્ત કરવું જોઈએ. 
આ જ કિરણોથી ભોજન પણ  દૂષિત થઈ જાય છે તેથી તેનાથી પણ બચી શકાય છે. વર્તમાન સમયમાં ગ્રહણનો આ જ અર્થ સ્વીકાર અને માન્ય ગણાય છે. 
મંદિરોના દ્વાર બંદ કરવા પાછળ મુખુ ઉદ્દેશ્ય આ છે કે લોકોને નિયમિત મંદિઅર જનાવીન ટેવ હોય છે. જેના કારણે એ ઘરથી બહાર જાય છે મંદિર જવા માટે એક નિયમ અને શ્રદ્ધ હોય છે. તેથી જે શ્રદ્ધાળુઓ નિયમિત મંદિઅર જવાના નિયમ છે તેને ગ્રહણના દુષ્પ્રભાવથી બચાવવા માટે મંદિઅરના દ્બાર બંદ કરાય છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

દરરોજ ઘરમાં નાનકડો ઉપાય કરવાથી વધે છે વય અને ભાગે છે રોગ