Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Broom સાવરણીના આ 5 ટોટકા, બદલી શકે છે કિસ્મત

Broom સાવરણીના આ 5 ટોટકા, બદલી શકે છે કિસ્મત
, મંગળવાર, 22 સપ્ટેમ્બર 2020 (09:27 IST)
1. સૂર્યાસ્ત થયા પછી ક્યારે પણ સાવરણી અને પોતું ભૂલથી પણ નહી કરવું જોઈએ. આવું માનવું છે કે આ ભૂલના કારણે તમારા ખરાબ દિવસ શરૂ થઈ શકે છે. 
 
2. સાવરણી કર્યા પછી હમેશા સાફ કરીને રાખવું, સાવરણી ક્યારે પણ ભિની નહી મૂકવી જોઈએ. 
 
3. સપનામાં સાવરણી જોવાનો અર્થ છે કે તમારું આર્થિક નુકશાન થશે. 
 
4. બહુ વધારે સમયથી ઉપયોગમાં નહી આવતી જૂની સાવરણીને ઘરમાં ન મૂકવું. 
 
5. જ્યારે પણ નવી સાવરણી ઉપયોગમાં લાવી હોય તો, શનિવારથી તેનો ઉપયોગ શરૂ કરવું. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સાંજે કરશો આ ઉપાય તો ઘરમાં આવશે શ્રી લક્ષ્મી