Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Sunday, 27 April 2025
webdunia

યુક્રેનમાં ભારતીય દૂતાવાસે કહ્યું, કોઈ પણ રીતે આજના દિવસમાં કિવ છોડો

todays news
, મંગળવાર, 1 માર્ચ 2022 (12:56 IST)
રશિયન સેનાનો કાફલો યુક્રેનની રાજધાની કિએવ તરફ આગળ વધી રહ્યો છે. ત્યારે ત્યાં પરિસ્થિતિ વધુ બગડે તેમ હોવાથી યુક્રેનમાં ભારતીય દૂતવાસે એક નવી ઍડવાઇઝરી જારી કરી છે.
ટ્વિટર પર શૅર કરાયેલી ઍડવાઇઝરીમાં દૂતાવાસે કિએવમાં રહેતા ભારતીય નાગરિકોને આજના દિવસમાં તાત્કાલિક ધોરણે ટ્રેન અથવા તો કોઈપણ રીતે કિએવ છોડવા કહ્યું છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પવિત્ર યાત્રાધામ શામળાજી ખાતે દ્વિ-દિવસીય શામળાજી મહોત્સવનો પ્રારંભ