Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કોરોના વચ્ચે અતિ મહત્વપૂર્ણ નિર્ણય લગ્ન સમારંભમાં જાણી લો કેટલા લોકોને છૂટછાટ મળી?

કોરોના વચ્ચે અતિ મહત્વપૂર્ણ નિર્ણય લગ્ન સમારંભમાં જાણી લો કેટલા લોકોને છૂટછાટ મળી?
, સોમવાર, 2 નવેમ્બર 2020 (11:43 IST)
કોરોનાકાળના સમયમાં કેન્દ્ર સરકારની મુજબ અનલૉક 6 માર્ગદર્શિકા આવી ગઈ છે. હવે લગ્ન સમારંભ માં 200 લોકોની છૂટ આપવામાં આવી છે. આ છૂટછાટ આવતીકાલથી રાજ્યભરમાં અમલી બનાવવામાં આવશે. બંધ હોલમાં કેપેસિટીના 50% સુધી જ છૂટ આપવામાં આવશે.હવે લગ્ન સમારંભ (Wedding Ceremony)માં 200 લોકોની છૂટ આપવામાં આવી છે. આ છૂટછાટ આવતીકાલથી રાજ્યભરમાં અમલી બનાવવામાં આવશે. બંધ હોલ (Hall)માં કેપેસિટીના 50% સુધી જ છૂટ આપવામાં આવશે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

તેજસનો થયો મોહભંગ, 30 માર્ચ સુધી 17 ટ્રીપ કેન્સલ