Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઉમિયાધામ મંદિરમાં 35 હજાર દીવડાની મહાઆરતી,

ambe aarti
, સોમવાર, 23 ઑક્ટોબર 2023 (08:53 IST)
વરાછાના ઉમિયાધામ મંદિર 35 હજાર દીવડાની મહાઆરતી આઠમાના દિવસે કરાવવામાં આવી. 
 
વરાછાના ઉમિયાધામ મંદિરમાં મહાઆરતી, 35 હજાર લોકો હાથમાં દીવડા લઈને જોડાયા,  સુરત ઉમિયાધામ મંદિરે હજારો ભક્તોએ હાથમાં દીવડા લઈ આરતી ઉતારી, 'જય માતાજી'નો નાદ ગુંજ્યો. મહાઆરતી દરમિયાન મંદિરમાં લાઈટિંગ પણ જોવા મળી હતી. હજારો લોકોના હાથમાં દીવડાથી મંદિર ઝગમગી ઉઠ્યું હતું

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગરબે ઘુમતા યુવકના મોતનો લાઈવ વિડિયો