Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતના આ શહેરો દરિયામાં શમાશે

ગુજરાતના આ શહેરો દરિયામાં શમાશે
, મંગળવાર, 12 એપ્રિલ 2022 (19:15 IST)
સમગ્ર દેશમાં સૌથી વધુ 1600 કિલોમીટરથી વધુનો દરિયા કિનારો ધરાવતા ગુજરાતના કાંઠા વિસ્તારોની ચિંતામાં વધારો થઈ રહ્યો છે. દરિયામાં જળસ્તર વધતા ગુજરાતમાં 539 કિલોમીટરમાં દરિયાના પાણી ઘુસ્યા છે. 
 
દરિયાના પાણી આગળ વધી રહ્યા છે. જેથી કાંઠા વિસ્તારની જમીનનું ધોવાણ થઈ રહ્યું છે. વૈજ્ઞાનિકોના મતે કાંઠા વિસ્તારોમાં બે મીટર સુધી જળસ્તર વધી શકે છે. ગુજરાતમાં કંડલા, ઓખા, દહેજ, સુરત, ભાવનગર સહિતના વિસ્તારોમાં સૌથી વધુ અસરગ્રસ્ત બને તેવી દહેશત છે. એવું અનુમાન છે કે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં જળસ્તરમાં ઓછા વધતા પ્રમાણમાં દરિયાના પાણી આગળ વધી રહ્યાં છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વિદ્યાર્થીઓ માટે સૌથી મોટો નિર્ણય - વિદ્યાર્થીઓ હવે એક સાથે બે (2) ડિગ્રી મેળવી શકશે