Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

punitachariji maharaj - સૌરાષ્ટ્રના જાણીતા સંત મહંત પુનિતાચારીજી દેવલોક પામ્યા

punitachariji maharaj - સૌરાષ્ટ્રના જાણીતા સંત મહંત પુનિતાચારીજી દેવલોક પામ્યા
, બુધવાર, 9 માર્ચ 2022 (15:31 IST)
સૌરાષ્ટ્રના જાણીતા સંત મહંત પુનિતાચારીજી દેવલોક પામ્યા, આપ્યો હતો આ વરદાયી મંત્ર, 11 માર્ચે અપાશે મુખાગ્ની

જૂનાગઢમાં ગિરનાર સાધના આશ્રમના આદ્યસ્થાપક બ્રહ્મલીન થયા. 

પુનિતાચારીજી મહારાજ જૂનાગઢમાં ભવનાથમાં આવેલા પુનિત આશ્રમના સ્થાપક હતા. તેઓ ગિરનાર ક્ષેત્રના સાત્વિક સંત તરીકે જાણીતા હતા અને સરળ વ્યક્તિત્વ ધરાવતા હતા.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

UP Election Result 2022: શુ EVM મશીન થઈ શકે છે હૈંક ? જાણો દરેક સવાલનો જવાબ