Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સ્પર્ધાત્મક પરીક્ષાની વયમર્યાદામાં કરાયો વધારો, 3,300 શિક્ષકોની કરાશે ભરતી

સ્પર્ધાત્મક પરીક્ષાની વયમર્યાદામાં કરાયો વધારો, 3,300 શિક્ષકોની કરાશે ભરતી
, સોમવાર, 18 ઑક્ટોબર 2021 (15:49 IST)
1 સપ્ટેમ્બર 2021 થી 31 ઓગસ્ટ 2022 સુધી લાગુ રહેશે, રાજ્યના સ્પર્ધાત્મક પરીક્ષાઓ ધ્વારા સીધી ભરતી માટે સ્નાન નાટક કે લાયકાતમાં બિન અનામત પુરુષ ઉમેદવારો અને હાલમાં ૩૫ વર્ષની વય મર્યાદામા ૧ વર્ષનો વધારો કરીને 36 વર્ષ કરવામાં આવી છે જ્યારે બિન અનામત પુરુષ ઉમેદવારો માટે ૩૦ વર્ષની વય મર્યાદામા ૧ વર્ષનો વધારો કરીને હવે ૩૪ વર્ષ કરવામાં આવેલ છે.
 
 સ્પર્ધાત્મક પરીક્ષાની વયમર્યાદામાં એક વર્ષનો વધારો કર્યો છે. આ ઉપરાંત તેઓએ ટેટની પરીક્ષા ટેટની પરીક્ષાની વેલિડિટી વધારીને 3,300 શિક્ષકોની ભરતીની વાત પણ કરી હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કેરળમાં વિનાશક પૂરથી પીડિતો માટે મોરારિબાપુએ 1.25 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી