Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સુરત : SBIના 14 કર્મચારી કોરોના સંક્રમિત- શાખા બંધ

સુરત : SBIના 14 કર્મચારી કોરોના સંક્રમિત- શાખા બંધ
, રવિવાર, 16 જાન્યુઆરી 2022 (18:02 IST)
સુરત : SBIના 14 કર્મચારી કોરોના સંક્રમિત- શાખા બંધ 
 
સુરતની SBI બેંકના કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા છે. શહેરના ઘોડદોડ વિસ્તારમાં આવેલી એસબીઆઇ બેંકની શાખાના એકસાથે 14 કર્મચારી કોરોના પોઝીટીવ આવતા શાખાને બંધ કરાઇ છે.
સંક્રમિત કર્મચારીઓના સંપર્કમાં આવેલા અને બેંકના અન્ય કર્મચારીના કોરોના રીપોર્ટ હાલ કરાવવામાં આવી રહ્યા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

દેશભરમાં મરચાં માટે જાણિતું માર્કેટયાર્ડ વેપારીઓથી ઉભરાયું, 5 કિમી લાંબી લાઇનો જોવા મળી