Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

7 ઑક્ટોબરથી ખૂલી જશે શિરડી મંદિરના કપાટ

7 ઑક્ટોબરથી ખૂલી જશે શિરડી મંદિરના કપાટ
, મંગળવાર, 5 ઑક્ટોબર 2021 (14:04 IST)
સાત ઑક્ટોબરથી શ્રદ્ધાળુઓ માટે ખૂલી જશે શિરડી સાઈ બાબા મંદિરના કપાટ
કોરોના મહામારીને કારણે મંદિરો બંધ કરાયા હતા, પણ કોરોનાના કેસ ઘટતા પ્રખ્યાત નાસિકનુ શિરડી મંદિર ભક્તો માટે ખુલ્લુ મુકાશે, 7 ઓક્ટોબરથી મંદિર ખોલવાનો નિર્ણય કરવમાં આવ્યો છે.કોરોના ગાઈડલાઈનનુ પાલનકરવામાં આવશે

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગાંધીનગરમાં ભાજપની જીત સાથે ઉજવણી- ફરી લહેરાયો ભાજપનો ભગવો..!