Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

PM મોદીને મળી જીવથી મારવાની ધમકી, 500 રૂપિયાની નોટ પર મલયાલમમાં લખ્યુ મોદીનુ ગળુ ...

PM મોદીને મળી જીવથી મારવાની ધમકી, 500 રૂપિયાની નોટ પર  મલયાલમમાં લખ્યુ મોદીનુ ગળુ ...
નવી દિલ્હી. , શુક્રવાર, 21 જૂન 2019 (16:25 IST)
આખી દુનિયામાં આજે પાંચમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાય રહ્યો છે. આ અવસર પર પીએમ મોદીએ ઝારખંડના રાંચીમાં 40 હજાર લોકો સાથે યોગ કર્યો પણ તાજેતરમાં જ એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. પીએમ મોદીને જીવથી મારવાની ધમકી મળી છે. 500 રૂપિયાના નોટ પર લખીને આપવામાં આવી છે. ત્રિશુરના ગુરૂવાયુર મંદિર દેવાસ ઓમ ઓફિસને એક કવર મળ્યુ. આ કવરમાં એક પાંચસો રૂપિયાની નોટ પર ધમકી લખી હતી, 'પીએમ મોદીને મારવામાં આવશે. તેમનુ ગળુ કાપવામાં આવશે."
 
પીએમ મોદીને મારવાની ધમકી મલયાલમ ભાષામાં લખી હતી. આ મામલો સામે આવ્યા પછી ગુપ્ત અને સુરક્ષા એજંસેઓમાં હડકંપ મચી છે.  ગુપ્ત એજંસીઓની તપાસ ચાલુ છે અને આ  જાણ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે કે આ પત્ર ક્યાથી આવ્યો હતો 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આવતા વર્ષે આવી શકે છે જિયોનો આઈપીઓ, શેયર બજારમાં થશે લિસ્ટેડ