Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

નવો જલિયાવાલા બાગ - પીએમ મોદીએ વીડિયો કૉન્ફ્રેસિંગ દ્વારા અમૃતસરમાં જલિયાવાલા બાગના રીડેવલપ્ડ કૈપસનુ ઉદ્દઘાટન કર્યુ, કહ્યુ શહીદોના સપના અહી વસ્યા છે

નવો જલિયાવાલા બાગ - પીએમ મોદીએ વીડિયો કૉન્ફ્રેસિંગ દ્વારા અમૃતસરમાં જલિયાવાલા બાગના રીડેવલપ્ડ કૈપસનુ ઉદ્દઘાટન કર્યુ, કહ્યુ શહીદોના સપના અહી વસ્યા છે
, શનિવાર, 28 ઑગસ્ટ 2021 (23:21 IST)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે અમૃતસરમાં જલિયાંવાલા બાગના નવા સ્વરૂપનું ઉદ્ઘાટન વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કર્યું. ભાષણની શરૂઆત કરતા મોદીએ કહ્યું કે પંજાબની વીર ભૂમિને, જલિયાંવાલા બાગની પવિત્ર માટીને મારા પ્રણામ. માતા ભારતીના તે સંતાનોને પણ સલામ, જેમણે અંદર સળગી રહેલી સ્વતંત્રતાની જ્યોતને ઓલવવા માટે અમાનવીયતાની તમામ હદ પાર કરી.
 
એ માસૂમ છોકરા-છોકરીઓ, બહેનો, ભાઈઓ, જેમના સપના આજે પણ જલિયાંવાલા બાગની દિવાલોમાં ગોળીઓના નિશાનમાં દેખાય છે. એ  શહીદી કુવો જ્યાં અસંખ્ય માતાઓ-બહેનોનો પ્રેમ છીનવાઈ ગયો, તેમનો જીવ છીનવી લેવામા આવ્યો ગયો. એ બધાને આજે આપણે યાદ કરી રહ્યા છીએ.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મોટી ભેંટ આપવાની તૈયારીમાં મોદી સરકાર, 43 કરોડ ખાતાધારકોને મળશે લાભ