Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Nupur Sharma News: 'અમે નહોતા ઈચ્છતા કે.... આ વખતે નૂપુર શર્મા પર નરમ પડી સુપ્રીમકોર્ટ, આપી મોટી રાહત

Nupur Sharma News: 'અમે નહોતા ઈચ્છતા કે.... આ વખતે નૂપુર શર્મા પર નરમ પડી સુપ્રીમકોર્ટ, આપી મોટી રાહત
, બુધવાર, 20 જુલાઈ 2022 (00:56 IST)
Nupur Sharma News: સુપ્રીમ કોર્ટમાંથી અગાઉ કડક શબ્દોમા ફટકાર સાંભળીને ગયેલી બીજેપીની બહાર કરઆયેલી નુપૂર શરમા પર જજોએ કડક સખત વલણ બતાવ્યુ હતુ. આ વખતે એ જજ નરમ પડ્યા. જસ્ટિસ સૂર્યકાન્ત અને જસ્ટિસ જે.બી. પારડીવાલાની બેન્ચે પેગ્મ્બર મોહમ્મદ પર નૂપુરના નિવેદન માટે અનેક રાજ્યોમાં તેમની સામે નોંધાયેલી એફઆઈઆરના સંદર્ભમાં 10 ઓગસ્ટ સુધી અંતિમ સંરક્ષણ પ્રદઆ ક્ય  વચગાળાનું રક્ષણ આપ્યું હતું.
 
 
જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ પારડીવાલાએ નુપુર શર્માની અરજી પર છેલ્લી સુનાવણી દરમિયાન કહેવામાં આવેલી બાબતોનો ઉલ્લેખ કરતા કહ્યું કે તેમનો સંદેશ સાચો નથી. ન્યાયાધીશોએ કહ્યું કે સુપ્રીમ કોર્ટ ક્યારેય નથી ઈચ્છતી કે નુપુર રાહત માટે દરેક કોર્ટનો સંપર્ક કરે. 
બે ન્યાયાધીશોની બેન્ચે તેમની અરજી પર કેન્દ્ર, દિલ્હી, પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોને નોટિસ પાઠવી હતી અને સુનાવણીની આગામી તારીખ 10 ઓગસ્ટ સુધીમાં તેમનો જવાબ માંગ્યો હતો. બેન્ચે વર્તમાન એફઆઈઆર/ફરિયાદ તેમજ ભવિષ્યમાં દાખલ થઈ શકે તેવી એફઆઈઆર/ફરિયાદોમાં શિક્ષાત્મક કાર્યવાહીમાંથી 10 ઓગસ્ટ સુધી રાહત આપી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Nag Panchmi 2022: ક્યારે છે નાગપાંચમ 2022? જાણો તારીખ, શુભ મુહુર્ત અને પૂજાની વિધિ