Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પિરોજપુર ગામે અસંખ્ય માછલીઓનાં રહસ્યમય મોત

પિરોજપુર ગામે અસંખ્ય માછલીઓનાં રહસ્યમય મોત
, સોમવાર, 19 જૂન 2023 (08:43 IST)
કડી પંથકમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી અનેક જગ્યાએ સામાન્ય તેમજ અતિભારે વરસાદ ખાબક્યો હતો. વરસાદ ખાબકવાથી અનેક જગ્યાએ અનેક નાની મોટી ઘટનાઓ સામે આવી હતી. કડી તાલુકાના પિરોજપુર ગામે અસંખ્ય માછલીઓના મોત થતા અનેક તર્ક વિતર્ક સામે આવ્યા હતા અને રહસ્યમય અસંખ્ય માછલીઓના મોત થતા ગ્રામજનો ગામના તળાવના કિનારે પહોંચ્યા હતા.
 
રહસ્યમય અસંખ્ય માછલીઓના મોત થતા ગ્રામજનો ગામના તળાવના કિનારે પહોંચ્યા હતા. પીરોજપુર ગામ ખાતે આવેલા તળાવમાં અસંખ્ય માછલીઓ તરતી જોઈ ગ્રામજનો સ્તબ્ધ થઈ ગયા હતા અને ગામના સરપંચ મહેન્દ્રભાઈ તેમજ તલાટી અને આરોગ્ય વિભાગને જાણ કરવામાં આવી હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

બિપરજોય વાવાઝોડા બાદ ગુજરાતમાં અહીં ‘સાંબેલાધાર વરસાદ’, હવામાન વિભાગે કરી આગાહી