Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 5 April 2025
webdunia

Love Jehad Law- લવ જેહાદ મુદ્દે સરકારનો ખુલાસો

love jehad law in gujarat
, ગુરુવાર, 19 ઑગસ્ટ 2021 (14:02 IST)
લવ જેહાદના કાયદાની અમુક કલમોની અમલવારી પર હાઇકોર્ટે મનાઈ હુકમ ફરમાવ્યો છે. ગુજરાત ધર્મ સ્વતંત્રતા (સુધારા) કાયદાની કલમ 3, 4, 5 અને 6માં લગ્નની બાબતમાં થયેલા સુધારાની અમલવારી ઉપર હાઈકોર્ટે મનાઈ હુકમ ફરમાવ્યો છે. આંતરધર્મીય લગ્નના કિસ્સાઓમાં માત્ર લગ્નના આધાર પર FIR થઈ શકશે નહીં. 
 
હાઈકોર્ટએ આદેશ કર્યો છે કે, લવજેહાદ કાયદામાં બળજબરી દબાણ કે લોભ લાલચથી લગ્ન થયા છે તેવું પુરવાર કર્યા સિવાય FIR થઈ શકશે નહીં.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પેન કાર્ડ (PAN Card) અને આધાર કાર્ડ (Aadhaar Card) ને લિંક કરાવવા જરૂરી છે હવે તમે SMS થી આધાર-પેનને લિંક કરી શકો છો.