Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કાશ્મીરી બાપુનું નિધન

કાશ્મીરી બાપુનું નિધન
, સોમવાર, 7 ફેબ્રુઆરી 2022 (15:17 IST)
કાશ્મીરી બાપુનું નિધનજૂનાગઢઃ પરમ પૂજ્ય સંત કાશ્મીરી બાપુ ગઇકાલે બ્રહ્મલીન થઇ ગયા.  તેમણે આગલી સાંજે સાંજની આરતી બાદ ધૂપ લીધો હતો.   
 
કાશ્મીરી બાપુ 10 દિવસ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. સારવાર બાદ આશ્રમ લઇ જવાયા હતા જોકે, ગઈકાલે તેમણે દેહત્યાગ કર્યો હતો.પાર્થિવ દેહના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે. 
 
સંત કાશ્મીરી બાપુનું આજે અવસાન થયું છે. તેઓએ પોતાની યુવા અવસ્થામાં ગિરનાર પર દત ભગવાનનું વર્ષો સુધી તપ કર્યું હતું. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ભારતની સૌથી મોટી ડીફેન્સ ઇનોવેશન ચેલેન્જનું આયોજન કરાશે, વિજેતા ટીમ બની જશે માલામાલ