Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રાજ્યમાં કોલસા અને વીજ પુરવઠાની સમસ્યા કનુ ભાઈ દેસાઈનું નિવેદન

રાજ્યમાં કોલસા અને વીજ પુરવઠાની સમસ્યા કનુ ભાઈ દેસાઈનું નિવેદન
, શુક્રવાર, 22 ઑક્ટોબર 2021 (14:31 IST)
ગુજરાતમાં કોલસા અને વીજ પુરવઠાની સમસ્યા અંગે નિવેદન આપતા કનુ ભાઈ દેસાઈએ જણાવ્યુ કે આ સમસ્યા સમસ્યા થોડા દિવસ માટે છે અને ટૂંક સમયમાં જ પરિસ્થિતિ સામાન્ય થઈ જશે. વધુમાં 
 કનુભાઈ દેસાઈએ વાપીના એક કાર્યક્રમમાં નિવેદન આપતા એમ પણ કહ્યું દેશના અન્ય રાજ્યોની સરખામણી ગુજરાતમાં પરિસ્થિતિ સારી છે. ખેડૂતોને પાક સિંચાઇ માટે વિજળીની જરૂરિયાત હોવાને કારણે તેમની પણ માંગ છે ત્યારે ઉર્જામંત્રીએ ખેડૂતોને વિજળી આપવા અંગે સરકાર વિચારણા કરી રહી હોવાની પણ વાત કહી છે.

 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ભારતમાં MSMEs માટે 100 મિલિયન યુએસ ડૉલરની ક્રિડેટ ફેસિલિટી કરી લૉન્ચ