Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટે જણાવ્યું હતું કે, યુક્રેનમાં વડોદરાના ચાર વિદ્યાર્થીઓ અટવાયા છે.

વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટે જણાવ્યું હતું કે, યુક્રેનમાં વડોદરાના ચાર વિદ્યાર્થીઓ અટવાયા છે.
, ગુરુવાર, 24 ફેબ્રુઆરી 2022 (15:03 IST)
વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટે જણાવ્યું હતું કે, યુક્રેનમાં વડોદરાના ચાર વિદ્યાર્થીઓ અટવાયા છે. આ વિદ્યાર્થીઓ આજે ફ્લાઇટમાં દિલ્હી આવવાના હતાં. પરંતુ જ્યારે વિદ્યાર્થીઓ એરપોર્ટ પહોંચ્યા ત્યારે હુમલાની સ્થિતિને કારણે ફ્લાઇટ રદ કરી દેવામાં આવી હતી.

જેથી તમામને બસમાં પરત તેમની યુનિવર્સિટી લઇ જવામાં આવ્યા છે. યુક્રેનમાં અટવાયેલા વડોદરાના  આ ચાર વિદ્યાર્થીઓના નામ અદિતી, વિશ્વા, મહાવીર સિંહ અને દેવ શાહ છે. ભારતના વિદેશ મંત્રાલય અને એમ્બેસીને આ વિદ્યાર્થીઓ વિગત આપવમાં આવી  છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું: 2500થી 3000 વિધાર્થીઓ યુક્રેનમાં ફસાયા છે, સ્થળાંતર કરવાની પ્રક્રિયા હાથ ધરાશે