Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભાવનગરમાં પ્લાસ્ટિકની ફેકટરીમાં ભીષણ આગ લાગતા અફરાતફરી, લાખોની મતા બળીને ખાખ

ભાવનગરમાં પ્લાસ્ટિકની ફેકટરીમાં ભીષણ આગ લાગતા અફરાતફરી, લાખોની મતા બળીને ખાખ
, સોમવાર, 15 માર્ચ 2021 (10:43 IST)
ભાવનગરના કુંભારવાડામાં પ્લાસ્ટિકની ફેક્ટરીમાં વહેલી સવારે ભીષણ આગ લાગતા અફરાતફરી મચી હતી. ફેકટરીમાં પ્લાસ્ટિક હોવાથી વહેલી સવારે અચાનક આગ લાગતા જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ઘટનાના પગલે આજુબાજુમાં આવેલી અનેક પ્લાસ્ટિકની ફેક્ટરી ધારાકોમાં પણ ભયનો માહોલ ફેલાયો હતો. ઘટનાની જાણ થતા જ આગના બનાવને પગલે ફાયર બ્રિગેડનો સ્ટાફ તાબડતોડ દોડી આવ્યો હતો અને પાણીનો મારો ચલાવ્યો હતો. આગની ઘટનામાં કોઈ જાનહાની થઇ ન હતી પરંતુ ફેકટરીમાં રહેલી લાખોની મટતા બળીને ખાખ થઇ ગઈ હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતમાં ચાર મહાનગરોમાં રાત્રી કર્ફ્યુને લઇ આજે લેવાશે નિર્ણય: મેચના કારણે સરકાર મૂંઝવણમાં