Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગૃહ પ્રધાને બોલાવી ઇમરજન્સી બેઠક, રથયાત્રાના ગણતરી ના દિવસો બાકી હોવાથી તતાકાલિક બોલવાઈ બેઠક

police bharati
, બુધવાર, 29 જૂન 2022 (14:08 IST)
ગુજરાત રાજ્યના ગૃહ પ્રધાને ઈમરજન્સી બેઠક બોલાવી છે. તેમણે તેમના નિવાસસ્થાને આ બેઠક બોલાવી છે. રાજ્યના DG સહિત ઉચ્ચ અધિકારીઓ આ બેઠકમાં સામેલ રહેશે. બીજી તરફ તમામ જિલ્લાના SP વીડિયો કોન્ફોરન્સથી જોડાશે હતા. ઉલ્લેખનીય છે કે પાડોશી રાજ્યમાં થયેલી ઘટનાને સંજ્ઞાન લઈને રાજ્યના પોલીસ વિભાગને એલર્ટ કરવામાં આવ્યું છે. અમદાવાદની રથયાત્રાને પણ ગણતરીના દિવસો બાકી હોવાથી તમામ પ્રકારની સુરક્ષાને અંતર્ગત આ બેઠક પણ યોજવામાં આવી રહી છે. 
 
ગૃહ પ્રધાને બોલાવી ઇમરજન્સી બેઠક
રાજ્ય ના DG સહિત અધિકારીઓ બેઠક માં તમામ જિલ્લા ના sp વિડીયો કોંફરન્સથી જોડાશે રાજસ્થાન માં બનેલી ઘટના બાદ રાજ્ય માં.પોલીસ વિભાગ ને કરાયું એલર્ટ, રથયાત્રાના ગણતરી ના દિવસો બાકી હોવાથી તતાકાલિક બોલવાઈ બેઠક

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Udaipur Murder Case Live: કનૈયાલાલ અમર રહો.. નારાઓ વચ્ચે પૈતૃક ગામ પહોંચ્યુ પાર્થિવ શરીર, આ આતંકવાદી હુમલા માટે ગેહલોત સરકાર જવાબદાર - રાજ્યવર્ધન સિંહ રાઠોડ