Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 23 April 2025
webdunia

પૂરમાં ફસાયેલો જીવ, NDRF દ્વારા ભારતીય ક્રિકેટરને બચાવાયો, વર્લ્ડ કપ ટીમનો ભાગ

cricketer radha yadav
, ગુરુવાર, 29 ઑગસ્ટ 2024 (12:14 IST)
ભારે વરસાદને કારણે ગુજરાતના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. જેના કારણે લોકોને ઘર છોડવાની ફરજ પડી છે. વડોદરા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં નદીના પાણી ઘુસવાથી અનેક લોકોના મોત થયા છે.
લોકોના જીવ જોખમમાં છે.
 
ભારતીય મહિલા ક્રિકેટર રાધા યાદવ પણ આ પૂરમાં ફસાઈ ગઈ હતી. જોકે, NDRFની ટીમે હવે તેમને આ સમસ્યામાંથી બચાવી લીધા છે. આ વાતની જાણકારી ખુદ રાધાએ સોશિયલ મીડિયા પર આપી હતી.
 
આપ્યો છે. તેણે પોતાનો જીવ બચાવવા માટે NDRF ટીમનો પણ આભાર માન્યો હતો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

દિલ્હીથી સુરત સુધી પાયમાલી, ગુજરાતમાં પૂરમાં અત્યાર સુધીમાં 28 લોકોના મોત