Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વિજયભાઇ રૂપાણી મુખ્યમંત્રી શ્રીનો વધુ એક સંવેદના સ્પર્શી નિર્ણય.

વિજયભાઇ રૂપાણી મુખ્યમંત્રી શ્રીનો વધુ એક સંવેદના સ્પર્શી નિર્ણય.
, મંગળવાર, 23 માર્ચ 2021 (12:48 IST)
- રાજ્યમાં આવેલા ભિક્ષુક ગૃહો, વૃદ્ધાશ્રમો તથા દિવ્યાંગ કલ્યાણ સંસ્થાઓમાં રહેતા ૪પ વર્ષથી વધુની વયના અને કોમોરબીડ-અન્ય ગંભીર બિમારી ધરાવતા વ્યક્તિઓનું કોવિડ-19 રસીકરણ અન્વયે આધાર કાર્ડના પૂરાવા વગર પણ રસીકરણ કરવામાં આવશે.
- મુખ્યમંત્રીશ્રીએ આવી સંસ્થાઓમાં વસવાટ કરતા ૬૦ વર્ષથી વધુની વયના વયસ્ક વડિલોને પણ આધાર કાર્ડ ન હોય તો પણ વેકસીન આપવાનો માનવીય અભિગમ સ્પર્શી નિર્ણય કર્યો છે.
મુખ્યમંત્રીશ્રી એ કોરોના સંક્રમણ થી રાજ્યના આવા વંચિત અને નિરાધાર લોકોને પણ આરોગ્ય રક્ષા મળી રહે તેવી માનવીય સંવેદના થી આ નિર્ણય કર્યો છે

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમદાવાદથી મુંબઈ વચ્ચેના બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે હજી 3.65 લાખ ચોરસ મીટર જમીનનું સંપાદનનું કામ બાકી