Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કોરોનાઃ રાઘવજી પટેલની તબિયત લથડી

કોરોનાઃ રાઘવજી પટેલની તબિયત લથડી
, ગુરુવાર, 27 જાન્યુઆરી 2022 (14:22 IST)
કોરોના સંક્રમિત કૃષિ મંત્રી રાઘવજી પટેલની તબિયત લથડી, યુ.એન.મહેતા હોસ્પિ.માં દાખલ
 
અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં કોરોનાએ કહેર મચાવ્યો છે. ત્યારે એક મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. કે, રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલની તબિયત લથડતાં યુ.એન.મહેતા હાર્ટ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. મહત્વનું છે કે, રાઘવજી પટેલ કોરોના સંક્રમિત થયા બાદ હોમ આઈસોલેટ થયા હતાં

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સુરતમાં લગ્નના દબાણથી ચીખલીથી ભાગી આવેલી કિશોરી સાથે ગેંગેરેપ