Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સુરત પહોચ્યા અમરનાથ યાત્રાળુઓના શબ, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આપી શ્રદ્ધાંજલિ(જુઓ ફોટા)

સુરત પહોચ્યા અમરનાથ યાત્રાળુઓના શબ, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આપી શ્રદ્ધાંજલિ(જુઓ ફોટા)
, મંગળવાર, 11 જુલાઈ 2017 (16:42 IST)
અમરનાથ યાત્રા દરમિયાન આતંકી હુમલામાં માર્યા ગયેલા શ્રદ્ધાળુઓના શબ ગુજરાતના સૂરત શહેરમાં
પહોંચી ગયા છે. 
webdunia
વાયુ સેનાના વિમાન આ શબને લઈને પહોંચ્યા. 
webdunia
 
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બધા મૃતકો માટે 10 લાખ રૂપિયાનુ એલાન કર્યુ છે. 
webdunia
ઉલ્લેખનીય છે કે  આતંકી હુમલામાં ગુજરાતના 5 લોકો માર્યા ગયા હતા. 
 
 

સીએમ વિજય રૂપાનીએ બધા ઘાયલો સાથે વાત કરી. 
webdunia
 
webdunia
 



]

webdunia


 












ગુજરાતના કુલ 17 મુસાફરો ઘાયલ થયા હતા. બધાને સૂરતની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે. 
webdunia






સીએમ વિજય રૂપાનીએ બહાદુરી બતાવવા માટે બસ ડ્રાઈવરની પ્રશંસા કરે. તેમને કહ્યુકે ડ્રાઈવરને બહાદુરીનો એવોર્ડ અપાવવાની ભલામણ કરીશુ. 

webdunia


webdunia

 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ગોપાલકૃષ્ણએ ગુજરાત સરકારને અંધારામાં રાખી દુકાળની જાત તપાસ કરી હતી