Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમદાવાદમાં કોરોનાનો કહેર- કોરોના કેસમાં દિવાળી ઇફેક્ટ..?

અમદાવાદમાં કોરોનાનો કહેર-  કોરોના કેસમાં દિવાળી ઇફેક્ટ..?
, ગુરુવાર, 18 નવેમ્બર 2021 (11:34 IST)
કોરોનાના કેસમાં થયો જબરો વધારો  છેલ્લા 24 કલાકમાં નવા 54 કેસ નોંધાયા
લાંબા સમય બાદ કેસે ફટકારી અડધી સદી રાજ્યમાં આજે 16 ડિસ્ચાર્જ .  અમદાવાદ શહેરમાં સોમવારે કોરોનાએ કહેર વર્તાવવાનું શરૂ કર્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સહિતના સંબંધિત વિભાગો કોરોના મહામારી અને સતત વધી રહેલા કોરોના કેસ છતાં સબ સલામતની આલબેલ પોકારી રહ્યા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

“હર ઘર દસ્તક” અભિયાન: દેશમાં ક્યાંય રસીની અછત નથી, બીજો ડોઝ લેવા કર્યો અનુરોધ- મનસુખ માંડવિયા