Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મોરબી જલારામ મંદિર ખાતે ગુરુવારે જુલતા પુલ દુર્ઘટના ના દીવંગતો ના આત્મા ના શાંતિ અર્થે શ્રધ્ધાંજલિ સભા યોજાશે

morbi
, સોમવાર, 31 ઑક્ટોબર 2022 (15:56 IST)
મોરબી ખાતે ગોઝારી જુલતા પુલ ની દુર્ઘટના માં ઘણા લોકો મૃત્યુ પામ્યા છે. પરમકૃપાળુ પરમાત્મા સદ્ગત નાં આત્મા ને શાંતિ અર્પે તેમજ તેમના પરિવારજનો ને દુઃખ સહન કરવાની શક્તિ આપે તે જ પ્રાર્થના.
        સદ્ગત નાં આત્મા ના શાંતિ અર્થે આગામી ગુરુવાર તા.૩-૧૧-૨૦૨૨ ના રોજ સાંજે ૫ થી ૬ દરમિયાન મોરબી અયોધ્યાપુપી રોડ સ્થિત જલારામ મંદિર ખાતે સામૂહીક શ્રધ્ધાંજલિ સભા રાખવા માં આવેલ છે. તેમજ મંગળ-બુધ-ગુરુ દરમિયાન મોરબી જલારામ મંદિર મહીલા મંડળ દ્વારા સાંજે ૪ થી ૬ દરમિયાન શ્રધ્ધાંજલિ ધૂન યોજાશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Morbi Cable Bridge collapse- મૃતકોના નામની યાદી સામે આવી જુઓ યાદી