Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Sunday, 27 April 2025
webdunia

પાકિસ્તાનની જેલમાં બંધ ગુજરાતનાં 20 માછીમારો આવતીકાલે થશે મુક્ત,

20 Gujarat fishermen jailed in Pakistan to be released tomorrow
, ગુરુવાર, 11 નવેમ્બર 2021 (11:34 IST)
પાકિસ્તાનની જેલમાં બંધ ગુજરાતનાં 20 માછીમારો આવતીકાલે થશે મુક્ત, 14 નવેમ્બરે પહોંચશે વાઘા બોર્ડર
 
પાકિસ્તાને ફરી એકવાર પોત પ્રકાશી અરબી સમુદ્રમાં માછીમારી કરી રહેલ ૨ બોટો ઉપર ફાયરિંગ કરી એક બોટ અને ૬ માછીમારોનું અપહરણ કર્યું. આ ફાયરિંગમાં એક માછીમારનું મોત થયુ છે, તેમજ એક માછીમાર ભાઈ ઘાયલ થયો છે. અત્યાર સુધી ૧,૨૦૦ જેટલી બોટનું પાકિસ્તાન મરીન સિક્યુરિટી દ્વારા અપહરણ કરી કબ્જામાં લીધા હતા . તેમજ ૬૦૦ જેટલા માછીમાર ભાઈઓ પાકિસ્તાનની જેલોમાં બંધ છે. તેમાંથી પાકિસ્તાનની જેલમાં બંધ ગુજરાતનાં 20 માછીમારો આવતીકાલે થશે મુક્ત, 14 નવેમ્બરે પહોંચશે વાઘા બોર્ડર

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સહ્યાદ્રિની ગોદમા, પ્રકૃત્તિની નિરવ શાંતિનો અહેસાસ : ન ભૂતો, ન ભવિષ્યતિ