Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પાકિસ્તાનની જેલમાં બંધ ગુજરાતનાં 20 માછીમારો આવતીકાલે થશે મુક્ત,

પાકિસ્તાનની જેલમાં બંધ ગુજરાતનાં 20 માછીમારો આવતીકાલે થશે મુક્ત,
, ગુરુવાર, 11 નવેમ્બર 2021 (11:34 IST)
પાકિસ્તાનની જેલમાં બંધ ગુજરાતનાં 20 માછીમારો આવતીકાલે થશે મુક્ત, 14 નવેમ્બરે પહોંચશે વાઘા બોર્ડર
 
પાકિસ્તાને ફરી એકવાર પોત પ્રકાશી અરબી સમુદ્રમાં માછીમારી કરી રહેલ ૨ બોટો ઉપર ફાયરિંગ કરી એક બોટ અને ૬ માછીમારોનું અપહરણ કર્યું. આ ફાયરિંગમાં એક માછીમારનું મોત થયુ છે, તેમજ એક માછીમાર ભાઈ ઘાયલ થયો છે. અત્યાર સુધી ૧,૨૦૦ જેટલી બોટનું પાકિસ્તાન મરીન સિક્યુરિટી દ્વારા અપહરણ કરી કબ્જામાં લીધા હતા . તેમજ ૬૦૦ જેટલા માછીમાર ભાઈઓ પાકિસ્તાનની જેલોમાં બંધ છે. તેમાંથી પાકિસ્તાનની જેલમાં બંધ ગુજરાતનાં 20 માછીમારો આવતીકાલે થશે મુક્ત, 14 નવેમ્બરે પહોંચશે વાઘા બોર્ડર

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સહ્યાદ્રિની ગોદમા, પ્રકૃત્તિની નિરવ શાંતિનો અહેસાસ : ન ભૂતો, ન ભવિષ્યતિ