Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રક્ષાબંધન 2019 શુભ મુહુર્ત

રક્ષાબંધન 2019  શુભ મુહુર્ત
, મંગળવાર, 13 ઑગસ્ટ 2019 (13:51 IST)
રક્ષાબંધનનો તહેવાર હંમેશા ભદ્રા અને ગ્રહણથી મુક્ત જ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં ભદ્રા રહિત કાળમાં જ રાખડી બાંધવાનુ પ્રચલન છે ભદ્રા રહિત કાળમાં રાખડી બાંધવાથી સૌભાગ્યમાં વધારો થાય છે. આ વખતે રક્ષા બંધન પર ભદ્રાની નજર નહી લાગે. આ ઉપરાંત આ વખતે શ્રાવણ પૂર્ણિમા પણ ગ્રહણથી મુક્ત રહેશે. જેનાથી આ તહેવારનો સંયોગ શુભ અને સૌભાગ્યશાળી રહેશે.


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વાંચો સ્વંતંત્રતા દિવસથી સંકળાયેલી 6 રોચક વાત જે તમે પણ નહી જાણતા હશો.